Posts

અનેક રોગોનો અકસીર ઈલાજ છે આમળા પાવડર.

Image
  અનેક રોગોનો અકસીરઈલાજ છે આમળા પાવડર.             આમળા પાવડર તેના અમૃત સમાન ગુણોના કારણે ઔષધિઓમાં શ્રેષ્ઠ ઔષધી ગણાય છે. આમળા આંખો , વાળ અને ત્વચા માટે ખુબ જ ફાયદાકારક છે , તેના બીજા ઘણા ફાયદા પણ છે , જે તમારા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. https://nisargorganicfarm.com/product/amala-powder-2/           આમળાંમાં ભરપૂર માત્રામાં   વિટામિન- C ,  વિટામિન- B ,  કેલ્શિયમ ,  આર્યન , પોટેશિયમ , ફાયબર , પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ   જેવા અનેક પોષક તત્ત્વો હોય છે. આમળામાં   વિટામિન- C  વધુ પ્રમાણમાં હોવાથી શરીરની   રોગપ્રતિકારક ક્ષમતા   વધારવા માટે ખુબ જ કારગત સાબિત થાય છે. આમળા હૃદયના રોગ , લોહી , પિત્ત , ત્રિદોષ , દમ , ખાંસી , શ્વાસના રોગ , કબજિયાત , છાતીના રોગ , મુત્ર વિકાર જેવી અનેક બિમારીના ઇલાજમાં ખુબ જ લાભદાયી થાય છે. ચાલો જાણીએ આમળાના સેવનથી થતા ફાયદા વિષે માહીતી નીચે આપેલ છે.   Nisarg Organic Farm   Ø એસિડિટી  : એ...

best cooking oil Organic groundnut oil | cold pressed oil by NisargOrgan...

Image

મગફળી ઓઇલ નો રિપોર્ટ આવી ગયેલ છે જોઈ લો ... See Now

Image
નિસર્ગ ઓર્ગેનિક ફાર્મ ની  મગફળી નો ઓર્ગેનિક રિપોર્ટ આવી  ગયેલ છે જોઈલો અને જાણીલો 

બદલાતા આ વાતાવરણમાં થઇ શકે છે આવા ભયંકર રોગ અને થઇ શકે છે આવું કે જાણીને ઉડી જશે હોશ... આગળ વાંચવા માટે ક્લિક કરો.

Image
 બદલાતા આ વાતાવરણમાં થઇ શકે છે આવા ભયંકર રોગ અને થઇ શકે છે આવું કે જાણીને ઉડી જશે હોશ... આગળ વાંચવા માટે ક્લિક કરો. આ સરસ ચાલતા શિયાળામાં આવી ગયું વિઘ્ન. શિયાળા માં પડ્યો કમોસમી વરસાદ.  હજી તો આ શિયાળાની શરદીનો વાતાવરણમાં આપણું શરીર ગોઠવાઈ રહ્યું છે ત્યાં પડી રહ્યો છે કમોસમી વરસાદ. આવા વાતાવરણમાં આપણા શરીરમાં ઘણા રોગ થવાની સંભાવના વધી જાય છે  આવા વાતાવરણમાં આપણા શરીરમાં શરદી, ઉધરસ (કફ), ગળામાં દુખાવો , તાવ, એલર્જી , માથામાં દુખાવો થવો જેવી બીમારીઓ થવાની સંભાવના વધી જાય છે . આવા જ લક્ષણો બીજા પણ એક ભયંકર રોગ ના છે, જેને તમે જાણતાજ હશો (કોરોના), પરંતુ  ડરવાની બિલકુલ જરૂર નથી કારણ કે સામાન્ય રોગ માટે " નિસર્ગ ઓર્ગેનિક ફાર્મ " આપની  માટે લઇ ને આવે છે અમૃત તુલ્ય એવું ...                                       "અમૃત બિંદુ" આ અમૃત બિંદુ  બાળક, યુવાન , વૃદ્ધ કોઈપણ વાપરી શકે છે. બદલાતા વાતાવરણના કારણે બીમારીથી બચવા માટે દરેક તેનો ઉપયોગ કરે છે. અમરુ બિંદુ શરદી, ખાંસી,...

मूंगफली ऑर्गेनिक मूंगफमूंगफली ली तेल के फायदे- Organic Peanut Oil (Mungfali Ka Tel) Benefits.

Image
मूंगफली ऑर्गेनिक मूंगफ मूंगफली ली तेल के फायदे- Organic Peanut Oil (Mungfali Ka Tel) Benefits.    ऑर्गेनिक  मूंगफली तेल की विशेषता  यह है की जो खाद्य पदार्थ इस तेल में बनते है , उनके फ्लेवर यानी स्वाद को अवशोषित नहीं करता है।  यह खाने के उच्च तापमान तक पहुँच कर खाद्य पदार्थो को बाहर से करारा करता है और अंदर से बहुत नरम रखता है. मुगफली के तेल का उपयोग मुख्या रूप से एशियाई व्यंजनो मे किया जाता है.           ऑर्गेनिक  मूंगफली तेल के अधिकांश स्वास्थ्य लाभ इसमें मौजूद विभिन्न प्रकार के फैटी एसिड से आते है , जैसे की ओलिक  एसिड, स्टीयरिक एसिड, पामिटिक एसिड और लिनोलिक एसिड।  जब की फैटी एसिड का असंतलित स्तर हमारे स्वास्थ्य के लिए खतरनाक होता है, मूंगफली के तेल मै इनका सुरक्षित संतुलन है जो हमारे स्वास्थ्य को विभिन्न तरीको से बढ़ावा देता है।  साथ ही इसमें पाए जाने वाले अन्य विटामिन, खनिज और ऑर्गेनिक यौगिक के भी अपने  स्वास्थ्य लाभ है.  Order On Organic Peanut Oil : https://nisargorganicfarm.com/product/peanut-oi...